મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન


SHARE











મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા બકરી ઈદ નિમિત્તે સમસ્ત જૈન સમાજ માટે દરેક ઉપાશ્રય તથા દરેક દેરાસરમાં નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૦ જુલાઈ ને રવિવારે સાંજે ૪ થી ૫ સુધી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા જીવદયા અર્થે નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરાયું છે.

મોરબીમાં સોની બજાર ઉપાશ્રયપ્લોટ પોષધ શાળા ઉપાશ્રયદરબાર ગઢ દેરાસર ઉપાશ્રયપ્લોટ દેરાસર ઉપાશ્રયસામા કાઠે રીલીફ નગર ઉપાશ્રય અને દેરાસરહાઉસિંગ બોર્ડ જૈન દેરાસરવર્ધમાન નગર જૈન દેરાસર ખાતે નવકાર મહામંત્રના જાપ કરવામાં આવશે ત્યારે દરેક મંડળના ભાઈઓ, બહેનો તથા શ્રાવિકા બહેનોએ નજીકના ઉપાશ્રયમાં નવકાર મહામંત્રના જાપનો લાભ લેવા જૈન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ નીતિનભાઈ મહેતામંત્રી સમીરભાઈ મહેતા સહિતનાએ જણાવાયું છે.






Latest News