ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન


SHARE













મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા બકરી ઈદ નિમિત્તે સમસ્ત જૈન સમાજ માટે દરેક ઉપાશ્રય તથા દરેક દેરાસરમાં નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૦ જુલાઈ ને રવિવારે સાંજે ૪ થી ૫ સુધી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા જીવદયા અર્થે નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરાયું છે.

મોરબીમાં સોની બજાર ઉપાશ્રયપ્લોટ પોષધ શાળા ઉપાશ્રયદરબાર ગઢ દેરાસર ઉપાશ્રયપ્લોટ દેરાસર ઉપાશ્રયસામા કાઠે રીલીફ નગર ઉપાશ્રય અને દેરાસરહાઉસિંગ બોર્ડ જૈન દેરાસરવર્ધમાન નગર જૈન દેરાસર ખાતે નવકાર મહામંત્રના જાપ કરવામાં આવશે ત્યારે દરેક મંડળના ભાઈઓ, બહેનો તથા શ્રાવિકા બહેનોએ નજીકના ઉપાશ્રયમાં નવકાર મહામંત્રના જાપનો લાભ લેવા જૈન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ નીતિનભાઈ મહેતામંત્રી સમીરભાઈ મહેતા સહિતનાએ જણાવાયું છે.






Latest News