મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન


SHARE

















મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સામૂહિક નવકાર મહામંત્ર જાપનું આયોજન

મોરબીમાં જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા બકરી ઈદ નિમિત્તે સમસ્ત જૈન સમાજ માટે દરેક ઉપાશ્રય તથા દરેક દેરાસરમાં નવકાર મહામંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૦ જુલાઈ ને રવિવારે સાંજે ૪ થી ૫ સુધી જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા જીવદયા અર્થે નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરાયું છે.

મોરબીમાં સોની બજાર ઉપાશ્રયપ્લોટ પોષધ શાળા ઉપાશ્રયદરબાર ગઢ દેરાસર ઉપાશ્રયપ્લોટ દેરાસર ઉપાશ્રયસામા કાઠે રીલીફ નગર ઉપાશ્રય અને દેરાસરહાઉસિંગ બોર્ડ જૈન દેરાસરવર્ધમાન નગર જૈન દેરાસર ખાતે નવકાર મહામંત્રના જાપ કરવામાં આવશે ત્યારે દરેક મંડળના ભાઈઓ, બહેનો તથા શ્રાવિકા બહેનોએ નજીકના ઉપાશ્રયમાં નવકાર મહામંત્રના જાપનો લાભ લેવા જૈન સોશ્યલ ગ્રુપ મોરબીના પ્રમુખ નીતિનભાઈ મહેતામંત્રી સમીરભાઈ મહેતા સહિતનાએ જણાવાયું છે.




Latest News