માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીમાં તા.17 ના રોજ રઘુવંશી મહાસંમેલન યોજાશે


SHARE

















મોરબીમાં રવિવારે યોજાનાર રઘુવંશી મહાસંમેલન હાલ પૂરતુ મોકુફ

મોરબીમાં આગામી તા ૧૭-૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે અને લીલપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે આ સંમેલન રાખવામા આવ્યું છે

મોરબી મુકામે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા સમસ્ત લોહાણા સમાજનું મહાસંમેલન અને મહાપ્રસાદનું તા ૧૭-૭ ને રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે અને લીલપર કેનાલ રોડ ઉપર આવેલ કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજનારા મહાસંમેલનમાં મોરબી જીલ્લામાં વસતા તમામ લોહાણા સમાજના લોકોને આવવા માટે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા અપીલ કરવામાં આવી છે




Latest News