માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન


SHARE













મોરબીની શાકમાર્કેટના વેપારીઓએ પાલિકાના પદાધિકારીઓનું કર્યું સન્માન

મોરબી શહેરની મધ્યમાં આવેલ શાકમાર્કેટમાં દર વર્ષે ચોમાસામાં ગટરની ગંદકી ભરાવાના પ્રશ્નો ઊભા થતા હતા જેને ઉકેલવા માટે થઈને ગત ચોમાસા દરમિયાન સ્થાનિક વેપારીઓ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ તે કામગીરીને નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી જેથી આ વખતે ચોમાસામાં અત્યાર સુધી પડેલા વરસાદમાં વરસાદી પાણી શાકમાર્કેટની અંદર ક્યાંય ભરાયેલ નથી અને પાછળના ભાગમાં પણ જ્યાં દુકાનો આવેલ છે ત્યાં પાણી ભરાતા હતા ત્યાં પણ વરસાદી પાણી ભરાયુ નથી જેથી કરીને સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન દેવાભાઈ અવાડિયા, ચેરમેન ભાવિકભાઈ જારીયા, ચેરમેન પ્રકાશભાઈ ચબાડ, કલ્પેશભાઈ રવેશીય, ચતુરભાઈ દેત્રોજા સહિતના આગેવાનોને ત્યાં શાકમાર્કેટ પાસે બોલાવીને તેઓને ફુલહાર કરીને તેઓનું વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલવા માટે થઈને સન્માન કર્યું હતું






Latest News