મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે


SHARE













મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે

મોરબીના યુવ આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા શહીદોના પરિવારને આર્થિક સહાય આપવા માટે જુદાજુદા રાજયમાં જાય છે આવી જ રીતે તા ૧૩ ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જવાના છે

દેશના સિમડાઓની રક્ષા કરવા માટે શહીદ થયેલા જસવિંદર સિંધ (કપૂરથલા), મનદીપ સિંધ (બટલા, ગુરદાસપુર), ગજન સિંધ (આનંદપુર સાઇબ)ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા ૧૯ રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા ૬૫ થી વધુ યુવાનોને રૂબરૂ મળીને ૧.૧૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે






Latest News