મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે


SHARE







મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે

મોરબીના યુવ આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા શહીદોના પરિવારને આર્થિક સહાય આપવા માટે જુદાજુદા રાજયમાં જાય છે આવી જ રીતે તા ૧૩ ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જવાના છે

દેશના સિમડાઓની રક્ષા કરવા માટે શહીદ થયેલા જસવિંદર સિંધ (કપૂરથલા), મનદીપ સિંધ (બટલા, ગુરદાસપુર), ગજન સિંધ (આનંદપુર સાઇબ)ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા ૧૯ રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા ૬૫ થી વધુ યુવાનોને રૂબરૂ મળીને ૧.૧૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે






Latest News