મોરબીમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા લોકોને ભોજન કરાવતું યંગ ઇન્ડિયા ગ્રુપ
Morbi Today
મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે
SHARE
મોરબીના અજય લોરીયા શહીદ પરિવારને સહાય આપવા માટે પંજાબ જશે
મોરબીના યુવ આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તેમજ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયા શહીદોના પરિવારને આર્થિક સહાય આપવા માટે જુદાજુદા રાજયમાં જાય છે આવી જ રીતે તા ૧૩ ના રોજ શહીદ પરિવારોને સહાય અર્પણ કરવા પંજાબ જવાના છે
દેશના સિમડાઓની રક્ષા કરવા માટે શહીદ થયેલા જસવિંદર સિંધ (કપૂરથલા), મનદીપ સિંધ (બટલા, ગુરદાસપુર), ગજન સિંધ (આનંદપુર સાઇબ)ના પરિવારજનોને રૂબરૂ મળી એક એક લાખની સહાય અર્પણ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી અજય લોરીયા દ્વારા દેશના જુદા જુદા ૧૯ રાજ્યોનો પ્રવાસ કરી શહીદ થયેલા ૬૫ થી વધુ યુવાનોને રૂબરૂ મળીને ૧.૧૦ કરોડની સહાય અર્પણ કરવામાં આવી છે









