મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ


SHARE













મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મોરબીના બાળકોને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પૂ.નીલકંઠદાસજી સ્વામી, પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામી, શિક્ષકો અને બાળકો દ્વારા નાસ્તા તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સાથે વૃદ્ધો તથા અનાથ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા દર વર્ષે બાળકોન અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવે છે અને બાળકોને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડીને પ્રેરિત કરવામાં આવે છે અને બાળકોમાં સેવાની અને પરોપકારની ભાવના જાગે તે હેતુસર નાસ્તો તેમજ જરૂરી ચીજવસ્તુઓ બાળકોના હાથે અર્પણ કરવામાં આવે છે.બાળકો પોતાની પોકેટમનીમાંથી પૈસાની બચત કરીનમ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ શાળા દ્વારા વારંવાર આવી સેવાકીય અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.






Latest News