મોરબીના વાધરવા નજીક ટ્રેલર પાછળ ટ્રેલર અથડાતા એકનું મોત, એક ઇજાગ્રસ્ત સારવારમાં મોરબી શહેર-ગ્રામ્ય વિસ્તારમાં એક જ દિવસમાં બાળક સહિત 10 જેટલા લોકોને કૂતરાએ બચકા ભર્યા મોરબીના લક્ષ્મીનાગર ગામ પાસે ડમ્પરની કેબિનમાં લાગી આગ મોરબીના જુદાજુદા વિસ્તારમાં થતાં કમોમે ગેરરીતિ થતી હોવાની રાજુયાતોને ધ્યાને ન લેતા ધરણાની ચીમકી મોરબી મનપા દ્વારા સૂરજબાગ-અયોધ્યાપૂરી રોડ ઉપરથી જોખમી વૃક્ષો દૂર કરાયા મોરબીમાં 90 જર્જરિત મકાનોમાં પાણી-ડ્રેનેજ લાઇન બંધ કરતી મનપા મોરબીમાં સગીરાનો સોશ્યલ મીડિયાથી પીછો કરી જાતીય સતામણી કરવાના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કારમાં આગ લાગી હોવાની મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ


SHARE













મોરબીના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના બાળકોના હસ્તે અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-મોરબીના બાળકોને અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં પૂ.નીલકંઠદાસજી સ્વામી, પૂ. નિર્ગુણજીવનદાસજી સ્વામી, શિક્ષકો અને બાળકો દ્વારા નાસ્તા તથા જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતુ.આ સાથે વૃદ્ધો તથા અનાથ બાળકો સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા દર વર્ષે બાળકોન અનાથાશ્રમ અને વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ જવામાં આવે છે અને બાળકોને વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં જોડીને પ્રેરિત કરવામાં આવે છે અને બાળકોમાં સેવાની અને પરોપકારની ભાવના જાગે તે હેતુસર નાસ્તો તેમજ જરૂરી ચીજવસ્તુઓ બાળકોના હાથે અર્પણ કરવામાં આવે છે.બાળકો પોતાની પોકેટમનીમાંથી પૈસાની બચત કરીનમ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે.શિક્ષણની સાથે સંસ્કાર આપતી આ શાળા દ્વારા વારંવાર આવી સેવાકીય અને પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.






Latest News