મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વીમો પાક્યો
SHARE
મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વીમો પાક્યો
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા વીમા કંપની તરફથી લોકોને ક્લેમ મળે તેના માટે કામગીરી કરવામાં આવે છે ત્યારે તાજેતરમાં ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સ સામે કેસ કરવામાં આવ્યો હતો જેમાં અનસુયાબેન શાંતિલાલના કેસમાં પાંચ લાખ ચોરાણુ હજાર વીમા કંપનીને આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો જે રકમનો ચેક મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતા તેમજ અનસુયાબેન શાંતિલાલ તસવીરમાં નજરે પડે છે