મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ


SHARE













મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારને મોરબીના રાષ્ટ્ર ભક્તો પાસેથી મળેલ ભંડોળમાંથી આર્થિક સહાય આપવા માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને રૂબરૂ સવા લાખની સહાય આપવામાં આવી છે અને ત્યારે શાહિદ જવાનના પરિવારની આપવીતી સાંભળીને મોરબીથી પંજાબ ગયેલા અજય લોરીયા સહિતના યુવાનોની આંખમાં આંસુ આવી ગયા હતા કેમ કે, શાહિદ થયેલા જવાનના ઘરે ૧૫ દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હતો તેનું મોઢું પણ તે જવાન મનદીપસિંહે જોયું ન હતુ






Latest News