મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ


SHARE













મોરબીના રાષ્ટ્ર ભક્તોએ આપેલા ભંડોળમાંથી વધુ એક શાહિદ જવાનના પરિવારને સહાય અર્પણ

મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયા દ્વારા શાહિદ થયેલા જવાનોના પરિવારને મોરબીના રાષ્ટ્ર ભક્તો પાસેથી મળેલ ભંડોળમાંથી આર્થિક સહાય આપવા માટેની કામગીરી કરવામાં આવે છે ત્યારે જમ્મુ કાશ્મીરના પૂંછ વિસ્તારમાં થયેલ આતંકી હુમલામાં શહીદ થયેલા પંજાબના બટાલા તાલુકાના ચઠા ગામના મનદીપસિંહના પરિવારને રૂબરૂ સવા લાખની સહાય આપવામાં આવી છે અને ત્યારે શાહિદ જવાનના પરિવારની આપવીતી સાંભળીને મોરબીથી પંજાબ ગયેલા અજય લોરીયા સહિતના યુવાનોની આંખમાં આંસુ આવી ગયા હતા કેમ કે, શાહિદ થયેલા જવાનના ઘરે ૧૫ દિવસ પહેલા જ દીકરાનો જન્મ થયો હતો તેનું મોઢું પણ તે જવાન મનદીપસિંહે જોયું ન હતુ






Latest News