ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાને આવકારવા મોરબી જિલ્લા કોંગ્રેસમાં થનગનાટ
મોરબીના ગોરખીજડીયા પાસે અલખધણી ગૌશાળા એક મહિનો રામધૂનનું આયોજન
SHARE
મોરબીના ગોરખીજડીયા પાસે અલખધણી ગૌશાળા એક મહિનો રામધૂનનું આયોજન
મોરબી નજીકના ગોરખીજડીયા ગામે પાસે અલખધણી ગૌશાળા આવેલ છે ત્યાં આગામી શ્રાવણ મહિનામા તા.૨૯/૭ થી આખો મહિનો રામ ધૂનનું બોલાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને સવારે ૫ થી સાંજના ૫ વાગ્યા સુધી ગૌશાળામાં રામધૂન બોલાવવામાં આવશે અને ગોરખીજડીયા ગામે ગૌશાળામાં રામધૂનમાં જે લોકો આવશે તે ભકતો, સાધુ સંતો સહિતના સર્વે માટે સવારે, બપોરે અને સાંજે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે તેવું આયોજક અંબારામ ભગત (૯૩૧૩૧ ૫૬૨૯૭) અને રવિરામબાપુ (૯૯૭૮૦ ૧૩૪૧૪)એ જણાવ્યુ છે