મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી


SHARE













મોરબીના શનાળા રોડ સહિત વિસ્તારમાં રસ્તાઓની સુધારણાની યુદ્ધના ધોરણે કામગીરી

મોરબી શહેરમાં વરસાદના કારણે ઘણા રોડ રસ્તામાં નુકશાન થયું છે ત્યારે વરસાદ બાદ લોકોનું જીવન ફરી યથાવત થઈ રહ્યું હોય લોકોને કોઈ પણ સમસ્યા ન પડે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રોડનીઉ મરામત શરૂ કરવામાં આવી છે

 મોરબીના શનાળા રોડભક્તિનગર સર્કલઉમિયા સર્કલસિવિલ હોસ્પિટલશાક માર્કેટનગર દરવાજા ચોકપોસ્ટ ઓફિસશક્તિ ચોકવી.સી.હાઈસ્કુલનટરાજ ફાટકત્રાજપર ચોકડી વગેરે આંતરિક શહેરી રસ્તાઓ અને અન્ય બહારના રસ્તાઓ પર પણ રોડ સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરની અંદર જ્યાં જ્યાં રસ્તાઓને નુકશાન પહોંચ્યુ છે ત્યારે તંત્ર દ્વારા રાત- દિવસ જોયા વિના રી-સર્ફેસીંગ તેમજ રોડ સુધારણા દ્વારા એ રસ્તાઓને ફરી વાહન વ્યવહાર માટે સુગમ બનાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. અને દિવસે તો રોડ સુધારણાની આ કામગીરી કરવામાં આવે જ છે પરંતુ રસ્તાઓ પર ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાતના સમયે પણ આ કામગીરી કરવામાં આવી રહી છે 






Latest News