મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે


SHARE















મોરબીના રાજપર ગામે કાલે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન યોજાશે

મોરબીના રાજપર ગામે આવેલ પટેલ સમાજ વાડી ખાતે તા.૧૭ ના રોજ રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બહારગામથી જ્ઞાતિ અગ્રણીઓ તેમજ સમાજ શ્રેષ્ઠીઓ સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાશે

મોરબીમાં કાલે રવિવારના રોજ સાંજે ૬ કલાકે રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા રઘુવંશી એકતા મહાસંમેલન તથા મહાપ્રસાદ (નાત જમણ) નુ અનેરુ આયોજન કરવામા આવેલ છે. રઘુવંશી મહાસંમેલનને ગામેગામથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે વિવિધ શહેરો તેમજ મથકો પરથી રઘુવંશી અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. જેથી વ્યવસ્થાના ભાગરૂપે ચોમાસુ હોવાથી વોટરપ્રુફ ડોમ તૈયાર કરવામાં આવેલ છે આ સંમેલન પટેલ સમાજ વાડીરાજપર ખાતે યોજાશે આ તકે બહારગામ થી આવનાર મહાનુભવોએ મોરબીમા કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે મોરબી લોહાણા સમાજ અગ્રણી વિવેકભાઈ મીરાણી (૯૬૩૮૮ ૯૯૯૦૯) અને ભાવીનભાઈ સેજપાલ (૮૫૧૧૧ ૧૧૪૪૪) નો સંપર્ક કરવા જણાવ્યુ છે અને વિવેકભાઈ તરફથી દરેક આગેવાનો માટે વ્યવસ્થા કરવામા આવશે






Latest News