ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર


SHARE













મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં પંચાયત મંત્રી અને પાલિકાના દ્વારા વિકાસના કામોની વણઝાર

મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ ગુજરાત સરકારમાં પંચાયત મંત્રીનો પદભાર સંભાળ્યો ત્યારથી મોરબી-માળિયા પંથકમાં અનેક વિકાસ કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના આલાપ રોડ પર આલાપ પાર્ક, ખોડિયારપટેલનગર, સુભાષનગરએવન્યુ વગેરે સોસાયટીમાં લાઈટ, પાણી, રસ્તા અને વરસાદી પાણીના નિકાલ વગેરેના કામો કરવામાં આવી રહયા છે ખાસ કરીને આલાપ સોસાયટીના વરસાદી પાણીના નિકાલનો વિકટ પ્રશ્ન હતો તેને પણ ઉકેલવા માટે સ્થાનિક સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણી સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને હાલમાં ત્રણ ફૂટના વ્યાસવાળા સિમેન્ટ પાઈપ ફિટ કરી વરસાદી પાણીના નિકાલ માટેની અંડર ગ્રાઉન્ડ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી સ્થાનિક લોકો વતી પાલિકાના સભ્ય નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીએ પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપ પ્રમુખ જયરાજસિંહ જાડેજાસ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો આભાર વ્યકત કરેલ છે






Latest News