મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા પરિવારની યુવતીએ ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત મોરબી સબ જેલમાં જડતીમાં જતી સ્થાનિક પોલીસને કશું મળતું નથી !, આજે જડતી સ્કવોર્ડ જેલરની ટીમે બે મોબાઈલ ફોન શોધી કાઢ્યા, તપાસનો ધમધમાટ  હળવદમાં કિરણે છાતીમાં પાટા મારી ટીનાભાઈ ઠાકોરના પાંસળા ભાંગી નાખ્યા, ગંભીર હાલતમાં સારવાર હેઠળ મોરબી જીલ્લાના નવલખી બંદરે ટ્રક ટ્રેલરના ચાલકે રાહદારી યુવાનને હડફેટે લઈને માથું છૂંદી નાખતા ઘટના સ્થળે જ મોત માળીયા (મી)ના સુલતાનપુર ગામે ઘરેથી ખેતરે જતી મહિલાને ગામના જ એક શખ્સે ધોકા વડે મારમાર્યો મોરબીમાં કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહલગ્ન સંપન્ન  મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને વીબી-જી રામ-જી યોજનાની માહિતી આપવાનો કાર્યક્રમ યોજાયો મોરબીના કોયલી ગામે યોજાયેલ આહીર સમાજના સમૂહ લગ્નમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હાજર રહ્યા: 23 નવદંપત્તિને પ્રભુતામાં ડગ માંડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE













મોરબીમાં રવિવારે રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાશે

મોરબી દર વર્ષે રાજપૂત સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ રાખવામા આવે છે આવી જ રીતે આગામી તા. ૩૧ ને રવિવારના રોજ બપોરે ૧૨:૩૦ કલાકે મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે

રાજપૂત સમાજ દ્વારા ધો. ૫ થી અનુસ્નાતક કક્ષા સુધીના વિદ્યાર્થી તેમજ વિવિધ ક્ષેત્રેમાં સિધ્ધી મેળવનારા સમાજના વિદ્યાર્થીઓ અને પ્રતિભાવંત મહાનુભાવોને પુરસ્કાર આપીને સન્માનીત કરવામાં આવશે આ તકે શંકરસિંહ વાઘેલાકિરીટસિંહ રાણાકીર્તિસિંહ વાઘેલાભુપેન્દ્રસિંહ ચુડાસમાપ્રદિપસિંહ જાડેજાધર્મેન્દ્રસિંહ જાડેજાવિરેન્દ્રસિંહ જાડેજાપ્રદ્યુમનસિંહ જાડેજાગીતાબા જાડેજાગાયત્રીબા વાઘેલાઆઈ.કે. જાડેજાડો. રુદ્રસિંહ ઝાલાઅશોકસિંહ પરમારદેવેન્દ્રસિંહ ઝાલામહાવીરસિંહ ઝાલાપૃથ્વીસિંહ જાડેજાપી.એમ.જાડેજાડો. અર્જુનસિંહ રાણા તેમજ સંદીપસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે તેવું સમાજના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યુ છે






Latest News