મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ


SHARE







મોરબી જિલ્લામાં શ્રવણ માહિનામાં માંસ-મટન-ઈંડાનું વેચાણ બંધ કરવાની માંગ

મોરબી જિલ્લા કલેકટરને મોરબી શહેર વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, ગૌરક્ષા દુર્ગા વાહિની દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું છે અને તા ૨૯ ના રોજથી હિંદુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. ત્યારે પવિત્ર માસમાં હિન્દુ સમાજના દરેક લોકો પૂજા-પાઠ અને આરાધના કરતા હોય છે અને શ્રાવણ માસ હિન્દુ સમાજની આસ્થા સાથે જોડાયેલ છે ત્યારે મોરબી જિલ્લાના જાહેર સ્થળો ઉપર જે જગ્યાએ માંસાહાર કે ઈંડાનું વેચાણ ચાલુ હોય ત્યાં પ્રતિબંધ મૂકીને એક માસ સુધી વેચાણ બંધ કરવાની માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવે છે તેવી જ રીતે મોરબી જિલ્લામાં પણ જાહેરનામું બહાર પાડવાની માંગ કરેલ છે






Latest News