ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE













મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ગોસ્વામીપુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી અને ઉપ પ્રમુખ બળવંતગીરી ગોસ્વામી, મંત્રી નિતેષગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, તા. ૩૧ ને રવિવારના રોજ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે સવારે નવ વાગ્યે વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારીક સ્નેહ મિલન રાખેલ છે જેમાં ઘો. ૧થી કોલેજ સુધીના વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સોમગીરી પ્રભાતગીરી-રાજકોટડો.મનીષગીરી કાંતિગીરી-રાજકોટ, કરણપુરી લકમણપુરી-ભાણવડમુકેશગીરી (ડેરી વડારા)મોરબી દશનામ સમાજ પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી, પત્રકાર સુરેશગીરી ગોસ્વામીઅલ્પેશગીરી ગોસ્વામીવિશાલ ભારતી, અતુલપુરી તેમજ બુધ્ધગીરી બાપુહસુબાપુ (ભગવાગૃપ), ભાવેશ્વરી માતાજી, શાંતિગીરી બાપુ વગેરે હાજરી આપશે






Latest News