મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ


SHARE









મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ

મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં લંમ્પીએ માથુ ઊંચક્યું છે જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશો તેની ઝપેટમાં આવ્યા છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં શહેરી વિસ્તારમાં પણ ગૌવંશોના મૃત્યુ થઈ રહ્યા છે જોકે કોરોનાની માફક જ મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે નવી વાસ્તવિકતા છે. તેની વચ્ચે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ ગૌશાળામાં હાલમાં વાયરસના લીધે મુખ્ય નંદીનો ભોગ લેવાયો હતો જેથી કરીને ગૌવંશ તરીકે હિન્દુ સંસ્કૃતિ મુજબ ગૌશાળાના આ નંદીની આમરણ ગૌશાળા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નંદીની સમાધિ આપવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગૌવંશને નરમ આંખે વિદાય આપી હતી.હાલમાં આ ગૌશાળામાં ૩૦૦ જેટલા આબોલ જીવોને સાચવવામાં આવી રહ્યા છે જે પૈકીના અમુક પશુઓમાં આ પ્રકારની બીમારી જોવા મળી હોય તે અંગે પણ ગ્રુપ દ્વારા સેવાચાકરી કરવામાં આવી રહી છે.






Latest News