વાંકાનેરની તીથવા હાઈસ્કૂલની કૃતિ ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામી
મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ
SHARE
મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે મોરબી લીલાપર રોડના વિસ્તારમાં આર આર ગ્રૂપના સહયોગથી મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામજીભાઈ રબારી તેમજ તેની ટીમ દ્વારા લોકોને છાસ અને પાણીનુ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને તે સાકાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબીના જુદીજુદી પછાત વિસ્તારમા આવી જ રીતે લોકોની સેવાને શરૂ કરવામાં આવશે વધુમાં રામજીભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, હાલમાં લોકોને વીસ લીટર શુધ્ધ પાણીની બોટલ માત્ર પાંચ રૂપિયામાં તથા ધરની છાસ માત્ર ૧૦ રૂપિયામાં લોકોને આપવામાં આવી રહી છે