ટંકારામાં આર્યસમાજ દ્વારા આજથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ-શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા મોરબીના મહેન્દ્રનગર પાસે પેસેન્જર રીક્ષાને અકસ્માત નડયો, એક વ્યક્તિનું રાજકોટ ખાતે મોત મોરબીના સાહિલ માજોઠીનું યુદ્ધ કેદીઓને ટ્રાન્સફર લિસ્ટમાં હાલ યુક્રેને રશિયાને નામ ન આપ્યું: સાહિલને ભારત હેમખેમ આવવા સામે પ્રશ્નાર્થ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયનો વિદ્યાર્થી કંઝારીયા જયદીપ રંગોત્સવમાં સમગ્ર ભારતમાં પ્રથમ મોરબી નજીક કારખાનાના બાથરૂમમાં અજાણ્યું ઇન્જેક્શન મારીને યુવાને કર્યો આપઘાત ​​​​​​​મોરબીમાં પરિણીતાને દુ:ખ ત્રાસ આપીને મારકૂટ કરતાં પતિ સહિત ત્રણ સામે ફરિયાદ હળવદ ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં ત્રાજપર ચોકડીએ રીક્ષા પલ્ટી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં: મિલન પાર્કમાંથી બાઈકની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ


SHARE













મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે મોરબી લીલાપર રોડના વિસ્તારમાં આર આર ગ્રૂપના સહયોગથી મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામજીભાઈ રબારી તેમજ તેની ટીમ દ્વારા લોકોને છાસ અને પાણીનુ વિતરણ  કરવામાં આવી રહ્યું છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને તે સાકાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબીના જુદીજુદી પછાત વિસ્તારમા આવી જ રીતે લોકોની સેવાને શરૂ કરવામાં આવશે વધુમાં રામજીભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, હાલમાં લોકોને વીસ લીટર શુધ્ધ પાણીની બોટલ માત્ર પાંચ રૂપિયામાં તથા ધરની છાસ માત્ર ૧૦ રૂપિયામાં લોકોને આપવામાં આવી રહી છે






Latest News