મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ


SHARE













મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે મોરબી લીલાપર રોડના વિસ્તારમાં આર આર ગ્રૂપના સહયોગથી મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામજીભાઈ રબારી તેમજ તેની ટીમ દ્વારા લોકોને છાસ અને પાણીનુ વિતરણ  કરવામાં આવી રહ્યું છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને તે સાકાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબીના જુદીજુદી પછાત વિસ્તારમા આવી જ રીતે લોકોની સેવાને શરૂ કરવામાં આવશે વધુમાં રામજીભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, હાલમાં લોકોને વીસ લીટર શુધ્ધ પાણીની બોટલ માત્ર પાંચ રૂપિયામાં તથા ધરની છાસ માત્ર ૧૦ રૂપિયામાં લોકોને આપવામાં આવી રહી છે






Latest News