મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો


SHARE















વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતા તેનો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિવૃત પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે વાંકાનેર પીઆઇ નયન વસાવા તથા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર શહેરમાં ઈમાનદારી પૂર્વક કામ કરનારા નરસીભાઈ પારધીને સહુ કોઈએ શુભકામના પાઠવી હતી






Latest News