વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો
SHARE
વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો
વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતા તેનો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિવૃત પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે વાંકાનેર પીઆઇ નયન વસાવા તથા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર શહેરમાં ઈમાનદારી પૂર્વક કામ કરનારા નરસીભાઈ પારધીને સહુ કોઈએ શુભકામના પાઠવી હતી