મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો


SHARE















મોરબીમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ રાખી મેળાને લોકાર્પણ કર્યો

મોરબી ખાતે સરદારબાગની સામે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ છે અને આ રાખી મેળામાં વિવિધ સખી મંડળ દ્વારા સ્ટોલ રાખીને ૮મી ઓગસ્ટ સુધી રાખડીઓનું વેચાણ કરવામાં આવશે. આ તકે મંત્રી ઉપરાંત જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, પાલીકા પ્રમુખ કુસુમબેન પરમારજિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાડીડીઓ પરાગ ભગદેવજિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતીભાઈ પડસુંબીયામોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઈ વાંસદડિયાજિગ્નેશભાઇ કૈલાભાવેશભાઇ કણજારીયા તેમજ સ્થાનિક પદાધિકારીઅધિકારી ઉપસ્થિત રહ્યા હતા.






Latest News