વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી સચિવની હાજરીમાં હર ઘર તિરંગા માટે બેઠક યોજાઇ


SHARE









મોરબી જિલ્લાના પ્રભારી સચિવની હાજરીમાં હર ઘર તિરંગા માટે બેઠક યોજાઇ

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ, કોરોના, રસીકરણ તેમજ જિલ્લાની અન્ય મહત્વની બાબતોની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ તકે સચિવએ જિલ્લા દ્વારા હર ઘર તિરંગા અન્વયે કરવામાં આવેલા આયોજન વિશે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કોરોના અન્વયે રસીકરણ, જિલ્લાનું આરોગ્ય માળખું અને તૈયારીઓ, સીડીજી અંતર્ગત જિલ્લાની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News