ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા તિરંગા વિતરણ


SHARE













મોરબીમાં જિલ્લા ભાજપ દ્વારા તિરંગા વિતરણ

નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા માટે દેશભરમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તે અંતર્ગત લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેવી સાથોસાથ તિરંગા આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં જિલ્લા ભાજપા દ્વારા બુધવારે તિરંગા વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જીલ્લા ભાજપ દ્વારા સવારે તા. ૧૦ ના રોજ સવારે ૭ થી ૧૧ કલાક સુધી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શનાળા રોડ ઉપર તિરંગાનું વિતરણ કરવામાં આવશે.

સ્પર્ધા યોજાઇ
મોરબીની એલ.ઈ.કોલેજ જીમખના સમિતિ અને એનએસએસ દ્વારા હર ઘર તિરંગા હેઠળ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેનો વિષય સ્વાતંત્ર્ય સેનાનીઓના જીવન આધારિત હતો અને આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર ઘર તિરંગા અંતર્ગત આ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું જેનો ઉદેશ વિધાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના, દેશની આઝાદી માટે સ્વાતંત્ર્ય સેનાનીઓએ કરેલા સંઘર્ષથી તેમને વાકેફ કરવાનો હતો આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધેલ હતો






Latest News