મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત


SHARE













મોરબીમાં ક્રાંતિકારી સેના દ્વારા મહાપુરુષોની પ્રતિમાઓને સાફ કરવા માટે કરાઇ રજૂઆત

મોરબીમાં જુદાજુદા સ્થળે ક્રાંતિકારીઓ અને મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે જો કે, ટે હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે જેથી કરીને ક્રાંતિકારી સેના દ્વારા પ્રતિમાઓનું વહેલી તકે સમારકામ કરવા આવે અને ત્યાં કાયમી સફાઈ રાખવામા આવે તેવી માંગ કરવામાં આવી છે

હાલમાં ક્રાંતિકારી સેના દ્વારા ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, દેશની આઝાદી માટે મહાપુરુષો અને ક્રાંતિકારીઓએ બલિદાન આપ્યું છે જેથી કરીને તેને લોકો યાદ કરીને તેમાંથી પ્રેરણા લઈ શકે તે માટે મોરબીના જુદાજુદા વિસ્તારમાં મહાત્મા ગાંધીજી, ક્રાંતિકારી ભગતસિંહ, સરદાર વલ્લ્ભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ, મહારાણા પ્રતાપની પ્રતિમા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર સહિતના મહાનુભાવોની પ્રતિમાઓને મૂકવામાં આવી છે આ તમામ પ્રતિમાઓની આસપાસમાં ગંદકીના ઢગલા છે જેથી કરીને તેને દૂર કરવામાં આવે અને પ્રતિમાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે






Latest News