મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !


SHARE









મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં તલાટીઓ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલવામાં આવતા હડતાલ પાડવામાં આવી છે ત્યારે તલાટીઓ તિરંગા યાત્રા કાઢી વાંકાનેર તાલુકામાં આવતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને અત્રે ઉલેખનીય છે કે, તલાટીઓએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લઈને પોતાના પ્રશ્નોને સરકાર સુધી પહોચડવા માટે હવે મહાદેવનું શરણ લીધું છે અને જડેશ્વર મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજી હતી અને ત્યાં સરકારને સદબુદ્ધિ આપવા માટેની તલાટીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News