ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !


SHARE













મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓનો સરકારે આવાજ ન સાંભળતા મહાદેવના શરણે !

છેલ્લા ઘણા દિવસોથી મોરબીમાં તલાટીઓ દ્વારા પડતર પ્રશ્નો ન ઉકેલવામાં આવતા હડતાલ પાડવામાં આવી છે ત્યારે તલાટીઓ તિરંગા યાત્રા કાઢી વાંકાનેર તાલુકામાં આવતા સ્વયંભૂ જડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા અને પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારને મહાદેવ સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને અત્રે ઉલેખનીય છે કે, તલાટીઓએ આઝાદી કા અમૃત મહોત્સવમાં ભાગ લઈને પોતાના પ્રશ્નોને સરકાર સુધી પહોચડવા માટે હવે મહાદેવનું શરણ લીધું છે અને જડેશ્વર મહાદેવ મંદિર સુધી તિરંગા યાત્રા યોજી હતી અને ત્યાં સરકારને સદબુદ્ધિ આપવા માટેની તલાટીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી






Latest News