મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો


SHARE















મોરબી શહેર ભાજપ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્ર્મ યોજાયો

મોરબી શહેર ભાજપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ આજે તિરંગા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા અને તેને ટીમ દ્વારા મોરબી શહેરના દરેક રોડ ઉપર તિરંગા લોકોને આપવામાં આવ્યા હતા અને લોકોને આ તિરંગા તેમના ઘર અને દુકાનો ઉપર લગાવવા માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી તાલુકા પ્રમુખ અરવિંદ વાંસડિયા, મોરબી નગરપાલિકા પ્રમુખ કે.કે. પરમાર, શહેર ભાજપ મહામંત્રી રિશિપભાઈ કૈલા અને ભાવેશભાઈ કંઝરિયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ પાલિકાના ચેરમેનો અને સભ્યો અને ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને આજથી મોરબીમાં આવેલ મોટાભાગની સરકારી કચેરી ઉપર પણ તિરંગો લહેરાવવામાં આવ્યો છે તો લીલાપર ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ડો.હિરલ ઓઝા, અક્ષયગીરી, ગુલશાનાબેન દ્વારા પણ ત્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને આશા બહેનો  દ્વારા ઘરે-ઘરે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા રાજપર પીએચસીના રવાપર, લખધીર નગર ખાનપર, ચાચાપર ,થોરાળા, સનાળા, તમામ સેન્ટરે પણ તિરંગો  લહેરાવવામાં આવ્યો છે






Latest News