મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ


SHARE













મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટના પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીના નગરજનોને ફ્રીમાં તિરંગા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપરથી પસાર થતાં લોકોને અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા ફ્રી માં ૨૫૦૦૦ જેટલા તિરંગાઓનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી ત્યાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તા ૧૪ ના રોજ સાંજે ૭ વાગ્યા સુધી સુપર માર્કેટ પાસે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે






Latest News