મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ


SHARE









મોરબીમાં અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ સુપર માર્કેટ પાસે સેવા એ જ સંપત્તિ ટ્રસ્ટના પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન હાથ ઉપર લેવામાં આવ્યું છે તેના ભાગરૂપે મોરબીના નગરજનોને ફ્રીમાં તિરંગા આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોરબી શહેરના સનાળા રોડ ઉપરથી પસાર થતાં લોકોને અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા ફ્રી માં ૨૫૦૦૦ જેટલા તિરંગાઓનું વિતરણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારથી ત્યાં તિરંગાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને તા ૧૪ ના રોજ સાંજે ૭ વાગ્યા સુધી સુપર માર્કેટ પાસે અજયભાઈ લોરીયા અને તેની ટીમ દ્વારા તિરંગાનું વિતરણ કરવામાં આવશે






Latest News