ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ


SHARE













મોરબી માર્કેટીંગ યાર્ડમાં ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ

મોરબીના માર્કેટીંગ યાર્ડમાં તહેવારોની રજા અનવયે તા.૧૫ થી ૨૧ ઓગસ્ટ સુધી હરરાજી બંધ રહેશે.મોરબી માર્કેટીંગ યાર્ડ દ્વારા એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જાહેર જાણ કરવામાં આવેલ છે કે, તા.૧૫ મી ઓગસ્ટથી લઇને આગામી તા.૨૧ મી ઓગસ્ટ સુધી સાતમ-આઠમના તહેવાર હોવાના લીધે અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવેલ છે.માલની આવક તથા હરરાજીનું તમામ કામકાજ આ સમય દરમિયાન બંધ રહેશે જેની લાગતાવળગતા સર્વેએ નોંધ લેવી તેવી અપીલ કરવામાં આવેલ છે અને આગામી તા.૨૨ ને સોમવારથી રાબેતા મુજબ અનાજ વિભાગમાં હરરાજી શરૂ કરવામાં આવશે તેમ યાર્ડ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે.






Latest News