મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ


SHARE











મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી સેવા સમિતિ અને રામધન આશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૯ દિવસની રામધૂન રાખવામાં આવી હતી અને રામધન ખાતે યોજાયેલી રામધૂનમાં મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં લંપી વાયરસના લીધે મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ગુરુદયા સેવા સમિતિ દ્વારા રતનેશ્વરીબેનની પ્રેરણાથી તહેવારોના અનુસંધાને જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ-ફરસાણ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ, પૂજબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, દેવકરણભાઈ, કરશનભાઈ, દિલીપભાઈ, દુલર્ભજીભાઈ, મનજીભાઈ, કેશુભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યું છે.






Latest News