ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ


SHARE













મોરબીના રામધન આશ્રમે યોજાયેલી રામધૂનમાં લંપીમાં મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે જય માતાજી સેવા સમિતિ અને રામધન આશ્રમ દ્વારા શ્રાવણ માસ નિમિતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૯ દિવસની રામધૂન રાખવામાં આવી હતી અને રામધન ખાતે યોજાયેલી રામધૂનમાં મોરબી જીલ્લામાં અત્યાર સુધીમાં લંપી વાયરસના લીધે મૃત્યુ પામેલ પશુઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ જય માતાજી ગુરુદયા સેવા સમિતિ દ્વારા રતનેશ્વરીબેનની પ્રેરણાથી તહેવારોના અનુસંધાને જરૂરિયાતમંદોને કપડાં, મીઠાઈ-ફરસાણ અને પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા રાજુભાઇ, પૂજબેન, ત્રિભોવનભાઈ, ભુદરભાઈ, દેવકરણભાઈ, કરશનભાઈ, દિલીપભાઈ, દુલર્ભજીભાઈ, મનજીભાઈ, કેશુભાઈ સહિતનાએ જહેમત ઉઠાવી હતી તેવું મુકેશ ભગતે જણાવ્યું છે.






Latest News