માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત


SHARE













રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત

રાજસ્થાનના જાલોરમાં આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના મોતની દુઃખદ ઘટના મામલે મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા રાજ્યપાલને કલેકટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં શાળામાં અભ્યાસ કરતા ઈન્દ્રકુમાર મેઘવાળ નામના આઠ વર્ષના દલિત સમાજના વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ શિક્ષકને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આટલું જ નહીં પરંતુ રાજસ્થાન સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે






Latest News