મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત


SHARE













રાજસ્થાનની ઘટનાના પડઘા: મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિએ રાજ્યપાલને કરી રજૂઆત

રાજસ્થાનના જાલોરમાં આઠ વર્ષના દલિત વિદ્યાર્થીના મોતની દુઃખદ ઘટના મામલે મોરબીમાં દલિત-મુસ્લિમ એકતા સમિતિ દ્વારા રાજ્યપાલને કલેકટર મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યુ છે કે, રાજસ્થાનના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના સુરાણા ગામમાં શાળામાં અભ્યાસ કરતા ઈન્દ્રકુમાર મેઘવાળ નામના આઠ વર્ષના દલિત સમાજના વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. જેથી કરીને સારવાર દરમિયાન આ વિદ્યાર્થીનું મૃત્યુ નીપજયું હતું જેથી કરીને આ શિક્ષકને આકરી સજા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને આટલું જ નહીં પરંતુ રાજસ્થાન સરકારને બરખાસ્ત કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી પણ માંગ કરી છે






Latest News