મોરબીમાં સિંધી સમાજ દ્વારા ચાલીસા સાહેબ પુર્ણાહુતી મહોત્સવ ઉજવાશે
મોરબીના રામધન આશ્રમે ઋષિ પંચમીના દિવસે બહેનો માટે ખાસ વ્યવસ્થા
SHARE
મોરબીના રામધન આશ્રમે ઋષિ પંચમીના દિવસે બહેનો માટે ખાસ વ્યવસ્થા
મોરબીના રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિ પંચમીએ બહેનોને સ્નાન માટેની વ્યવસ્થા કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા. ૧ ને ગુરુવારના રોજ ફકત બહેનો સ્નાન કરીને ફરાળ કરી શકે તેવી વ્યવસ્થા રામધન આશ્રમ ખાતે કરેલ છે જેનો લાભ લેવા સંસ્થાના મુકેશ ભગતની યાદીમાં જણાવાયુ છે. અને આ ઉપરાંત આશ્રમ ખાતે રામદેવપીરના નેજા હેઠળ યજ્ઞ, પાઠ, ભજન અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે.