ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત


SHARE













માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત

માળીયા મિયાણા તાલુકાના જુદાજુદા ગામમાં મોરની વસ્તી ઘણી છે અને અવાર નવાર અકસ્માતમાં મોરના મોત થતાં હોય છે અથવા તો શિકારી કુતરા દ્વારા મોરના શિકાર પણ કરવામાં આવતા હોય છે આવા બનવાનો ઘણી વખતા બને છે ત્યારે માળીયાના બગસરા ગામે વિજશોક લગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. અને ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ બગસરા ગામેની પી.જી.વી.સી.એલ. કચેરીની ઈલેવન કેવીની વીજ લાઈન પસાર થાય છે તેમાં શોર્ટ લગતા મોરનું મોત થયું છે જેથી કરીને પક્ષી અને મોર પ્રેમીમાં શોક વ્યાપી ગયો હતો






Latest News