મોરબીની રંગપર માધ્યમિક શાળાનો સુવર્ણ જ્યંતી મહોત્સવ યોજાયો: ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ
Morbi Today
માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત
SHARE
માળીયાના બગસરા ગામે વિજશોક લગતા મોરનું મોત
માળીયા મિયાણા તાલુકાના જુદાજુદા ગામમાં મોરની વસ્તી ઘણી છે અને અવાર નવાર અકસ્માતમાં મોરના મોત થતાં હોય છે અથવા તો શિકારી કુતરા દ્વારા મોરના શિકાર પણ કરવામાં આવતા હોય છે આવા બનવાનો ઘણી વખતા બને છે ત્યારે માળીયાના બગસરા ગામે વિજશોક લગતા રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત નીપજ્યું હતું. અને ગામના લોકો પાસેથી મળતી માહિતી મુજબ બગસરા ગામેની પી.જી.વી.સી.એલ. કચેરીની ઈલેવન કેવીની વીજ લાઈન પસાર થાય છે તેમાં શોર્ટ લગતા મોરનું મોત થયું છે જેથી કરીને પક્ષી અને મોર પ્રેમીમાં શોક વ્યાપી ગયો હતો









