મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ
Breaking news
Morbi Today

મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા


SHARE













મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ગૌશાળા કે જયાં ગંગૈશ્રવર મહાદેવ મંદિર પણ આવેલ છે આ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે અને દરરોજ સાંજે ગાયનુ દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલે જઈને આપવામાં આવે છે અને આ કામ કરતાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે દરરોજનુ ૬૦ લીટર દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને સેવકો દ્વારા આપવામા આવે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અહી ૨૦૦ જેટલી ગાયો છે અને મંડળના સ્વયં સેવકો પૈકીનાં કાંતિભાઈ દેત્રીજા, દિનેશભાઇ અને મનોજભાઇ સહિતનાઓ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવે છે અને ગૌશાળાને આર્થિક મદદ કરવા માટે કાંતિભાઈ (૯૯૨૫૪૮૪૮૫૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News