મોરબીમાં વહેલી સવારે ઘાસ વહેંચવા ઉભેલા વૃદ્ધને હડફેટ લઈ મોત નીપજાવનાર બોલેરો ચાલકની શોધખોળ મોરબીમાં એકટીવા આપવાની ના પાડતા ધોકા વડે માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી ! મોરબીના ઘાંટીલા ગામે સીમમાં ડીઝલ ચોરી કરતા ચાર પૈકી એક પકડાયો, ત્રણ ફરાર મોરબીમાં પરસેવામાં પરસેવો પાડી રહેલા પરહિતકર્મ ગૃપની સેવા પ્રેરણાદાયી મોરબીની ઓસેમ જીએસઇબી શાળામાં ભવ્ય ઇન્વેસ્ટિચર સેરેમની યોજાઈ મોરબી : પત્નીના અવસાનનો વિરહ સહન ન થતા ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા


SHARE











મોરબીની ગિરનારી આશ્રમ ગૌશાળાના સેવકોની અનોખી સેવા

મોરબીના લીલપર રોડ ઉપર આવેલ ગિરનારી આશ્રમ ગૌશાળા કે જયાં ગંગૈશ્રવર મહાદેવ મંદિર પણ આવેલ છે આ ગૌશાળામાં ગાયોની સેવા કરવામાં આવે અને દરરોજ સાંજે ગાયનુ દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને તેમના ખાટલે જઈને આપવામાં આવે છે અને આ કામ કરતાં લોકો પાસેથી મળતી માહિતી મુજબ આજની તારીખે દરરોજનુ ૬૦ લીટર દૂધ મોરબીની સિવિલ હોસ્પિટલમા સારવાર લઈ રહેલા દર્દીઓને સેવકો દ્વારા આપવામા આવે છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ અહી ૨૦૦ જેટલી ગાયો છે અને મંડળના સ્વયં સેવકો પૈકીનાં કાંતિભાઈ દેત્રીજા, દિનેશભાઇ અને મનોજભાઇ સહિતનાઓ દ્વારા આ સેવા કર્યા કરવામાં આવે છે અને ગૌશાળાને આર્થિક મદદ કરવા માટે કાંતિભાઈ (૯૯૨૫૪૮૪૮૫૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News