મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ
SHARE
મોરબી આપ દ્વારા સુરતમાં મનોજભાઇ ઉપર હુમલો કરનારા સામે તાત્કાલિક સજાની માંગ
સુરતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે જેથી ગામોગામ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વસંતભાઇ ગોરીયાની આગેવાની હેઠળ ગિરીશભાઈ પેથાપરા, પંકજભાઈ રાણસરિયા સહિતના આગેવાનો, હોદેદારો દ્વારા હુમલાખોરોની સામે કડક પગલાં અને તાત્કાલિક પગલાં ભરવામાં આવે તે માંગ કરવામાં આવી છે.