મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત


SHARE













માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત

માળીયા (મી.) તાલુકામાં ભારે વરસાદ ચાલુ વર્ષ પડ્યો હોવાથી આ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી જ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને વધુ એક લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયદિપભાઈ સંઘાણીએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માળીયા (મી.) તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને નુકસાની ભોગવી ન પડે તે માટે માળીયા (મી.) તાલુકાના ઘણા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકાર તરફથી મળવા પાત્ર થતી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે






Latest News