મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત


SHARE













માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કૃષિ મંત્રીને રજૂઆત

માળીયા (મી.) તાલુકામાં ભારે વરસાદ ચાલુ વર્ષ પડ્યો હોવાથી આ તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે અગાઉ રજૂઆતો કરવામાં આવી જ છે ત્યારે મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દ્વારા રાજ્યના કૃષિ મંત્રીને વધુ એક લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ જયદિપભાઈ સંઘાણીએ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે માળીયા (મી.) તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને નુકસાની ભોગવી ન પડે તે માટે માળીયા (મી.) તાલુકાના ઘણા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે તેનો તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સરકાર તરફથી મળવા પાત્ર થતી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ માળીયા (મી.) તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે






Latest News