ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટર, લાઈટ, સફાઈના પ્રશ્નો ન ઉકેલાઈ તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર


SHARE











મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગટર, લાઈટ, સફાઈના પ્રશ્નો ન ઉકેલાઈ તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર

મોરબીની મુખ્યમંત્રી આવાસ યોજનામાં વર્ષો પછી પણ પ્રાથમિક સુવિધાઓ નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે અને અનેક રજુઆત કરવા છતાં આજની તારીખે ગટર, લાઈટ, સફાઈ સહિતની સુવિધાઑ મળતી નથી જેથી પાલિકામાં વધુ એક વખત રજુઆત કરીને મુખ્યમંત્રી આવાસમાં પ્રાથમિક સુવિધા આપવાની માંગ કરીને જો સુવિધાઓ નહીં મળે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે

મોરબીના લીલાપર રોડ ઉપર વર્ષો પહેલા મુખ્યમંત્રી આવાસ યોજના બનાવવામાં આવી છે અને તેમાં લોકો રહેવા માટે આવી ગયા છે તો પણ લોકોને સુવિધા આપવામાં આવી નથી જેથી કરીને હિન્દૂ મુસ્લિમ એકતા સમિતિના નેજા હેઠળ પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યુ છે કે, પાલિકા દ્વારા જરૂરી પ્રાથમિક સુવિધાઓ જેમાં લાઈટ, પાણી, ગટર, સફાઈ આપવામાં આવતી નથી અને ભૂગર્ભ ગટરનો પ્રશ્ન વણઉકેલ છે અને કોમ્યુનિટી હોલ પાલિકાના ગોદામની જેમ વાપરવામાં આવી રહ્યો છે જેથી કરીને લોકોને પ્રસંગ માટે તે હૉલ મળતો નથી જેથી કરીને આ પ્રશ્નોને ઉકેવાની માંગ કરવામાં આવી છે અને જો પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી ચૂંટણીમાં મતદાનનો સ્થાનિક લોકો દ્વારા બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News