ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરશે 


SHARE











મોરબીના ઉમા વિદ્યા સંકુલમાં શિક્ષક દિનની વિશેષ ઉજવણી કરશે 

આગામી ૫ સપ્ટેમ્બર એટલે ડોક્ટર સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે ઉમા વિદ્યા સંકુલ ખાતે પટ્ટાવાળા, શિક્ષક, ફ્લોર હેડ, ક્લાર્ક, રિશેપ્શન ટેબલ, વાઇસ પ્રિન્સિપાલ, પ્રિન્સિપાલ સુધીની પોસ્ટનું સુચારુ સંચાલન વિદ્યાર્થીઓ કરશે. આ સાથે શાળાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા અને સંચાલક હિતેશભાઈ સોરિયા દ્વારા વધુમાં જણાવ્યું કે શિક્ષકના કાર્યની વિદ્યાર્થીઓને સમજ કેળવે તથા શિક્ષકનો આદર વિદ્યાર્થીઓમાં વધે તે હેતુથી શાળામાં આ પ્રકારનું આયોજન કરેલ છે. આ એક દિવસ શાળાનું તમામ સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવશે તેવી જાહેરાત શાળા દ્વારા કરવામાં આવી હતી.






Latest News