મોરબી જીલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની કાલે વાર્ષિક સાધારણ સભા યોજાશે
મોરબીમાં નિવૃત બેંક કર્મીએ જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજયો
SHARE
મોરબીમાં નિવૃત બેંક કર્મીએ જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં પિતાની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજયો
સ્વ. ધરમશીભાઈ પ્રાગજીભાઈ ઝાલરીયાની પૂણ્યતિથી નિમિતે તેમના પુત્ર નિવૃત બેંકકર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સદગત પિતાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, ચિરાગ રાચ્છ, દીનેશ સોલંકી, મનિષ પટેલ સહીતનાઓએ પણ સદગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી