ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ


SHARE













મોરબીમાં ૧૩ માસ સુધી ચાલનારા રામનામ જપ મહાયજ્ઞ શરૂ

શ્રી રામધામ આશ્રમ ટ્રસ્ટ દેવળિયા સંચાલિત મોરબી મુકામે પૂજ્ય સંતશ્રી નાથાબાપા ભગતના આશીર્વાદથી તેમની નેમ પૂરી કરવા ૧૩ માસનું અનુષ્ઠાન એટલે અખંડ શ્રી રામનામ જપ મહાયજ્ઞનો તા.૫ સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ ગયેલ છે અને આ મહાયજ્ઞ ૧૩ માસ સુધી ચાલશે.

જે અખંડ ધૂન નિમિતે પંચકુંડી શ્રી હનુમાનજી રુદ્રી મહાયજ્ઞઅખંડ જ્યોત શોભાયાત્રાશ્રી હનુમાન ચાલીસા પાઠધ્વજા પૂજનજ્ઞાનસભાસંત સમારોહ અને સ્ટેજ પ્રોગ્રામ યોજાશે જેમાં સોમવારે ભાવિ શોભાયાત્રા નીકળી હતી જે અખંડ રામધુન સ્થળ પર પૂરી કરવામાં આવી હતી મોરબી વાવડી રોડ ઉપર ગોકુલ ફાર્મ હાઉસ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે મહાયજ્ઞ ચાલી રહ્યો છે જે ધાર્મિક મહોત્સવ શરૂ કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષસ્થાને પ.પુ.ડો. રામેશ્વરબાપુ હરિયાણીઉમિયા માતાજી મંદિર સીદસરના પ્રતિનિધિ તરીકે પ્રમુખ જેરામભાઈ વાંસજાળિયાપૂર્વ પ્રમુખ બી.એચ. ઘોડાસરાહંસરાજ હાલપરાનારણભાઇ ભાડજાવિનુભાઈ ગોરધનભાઈ તન્ના અને રવિન્દ્રભાઈ ગીરધરલાલ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ જ્ઞાતિના આગેવાનોસમાજ શ્રેષ્થીઓતેમજ રાજકીય અગ્રણીઓને અખંડ જ્યોતમાં દિવેલ પૂરવા તેમજ ધર્મસભામાં સહભાગી બનવા માટે આવ્યું હતા અને આગામી દિવસોમાં જ્યાં સુધી આ મહાયજ્ઞ ચાલુ છે ત્યાં સુધી તેના દર્શનનો લાભ લેવા માટે સંત નાથાબાપા ભગતવતી, બાબુભાઈ ભીમજીભાઈ ગોપાણીરમેશભાઇ જીવરાજભાઈ રાણીપા તેમજ તમામ પ્રતિનિધિઓઆમંત્રણ પાઠવ્યુ છે.






Latest News