ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણેશયાગ યોજાયો

મોરબી તાલુકા બ્રહ્મસમાજ દ્વારા પરશુરામધામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ગણેશ યાગનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું હતું.આ યજ્ઞમાં વિવિધ પ્રકારના ફાળો સાથે ગણપતિને પ્રિય મોદક હોમી યજમાનોએ અનેરો લાભ લીધો હતો. આ ગણેશયાગમાં તાલુકા બ્રહ્મસમાજના પ્રમુખ તેમજ યજ્ઞના મુખ્ય આચાર્ય કૌશિકભાઈ વ્યાસએ પોતાની આગવી શૈલીમાંમાં સૌને ભક્તિમુગ્ધ કરી દીધા હતા.આ યાગમાં પરશુરામધામના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, ચિંતનભાઈ ભટ્ટ, નિરજભાઈ ભટ્ટ, રાજેન્દ્રભાઈ ભટ્ટ, નરેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ ભટ્ટ, રોહિત પંડ્યા, નિલાબેન પંડિત, કિરણબેન ઠાકર, વિનુભાઈ ભટ્ટ, હાર્દિક વ્યાસ, હરીશભાઇ પંડ્યા, યગ્નેશભાઈ, હર્ષિતભાઈ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી






Latest News