માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો


SHARE











મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો

મોરબીમાં અંબિકા રોડ ઉપર અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગણપતિ બાપાને ૫૬ ભોગ અન્નનકુટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, આ ગણેશોત્સવનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકો દ્વારા કરવામાં આવે છે અને અહી દર્શન, પૂજન, આરતી સહિતનો લાભ લેવા માટે સ્થાનિક લોકો સહિતના આવે છે સાથોસાથ બાળકો દ્વારા ગણેશ મહોત્સવમાં દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના આયોજનમાં ગણપતિ બાપાની મૂર્તિની ખરીદી મંડપ ડેકોરેશન રોશની સજાવટ જાતે બાળકોની ટીમ દ્વારા કરવામાં આવે છે આ આયોજનને સફળ બનાવવા માટે રામશી રબારીકાનો જોગડીયાગૉસાઈ પાર્થગીરીઆદિત્યરાજસિંહ ચૌહાણકાનજી દેગામાવિરરાજસિંહ ચૌહાણધ્યાનમ જોષી સહિત બાળકોએ જહેમત ઉઠાવી હતી






Latest News