મોરબીના જેતપર ગામે આવેલ તપોવન કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઓદ્યોગીક એકમોની મુલાકત લીધી
મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો
SHARE
મોરબીમાં અંબિકા રોડે ગણેશોત્સવમાં દાદાને ૫૬ ભોગ અન્નકુટ પ્રસાદ ધરાયો
મોરબીમાં અંબિકા રોડ ઉપર અંબિકા બાળ યુવા ગ્રૂપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં ગણપતિ બાપાને ૫૬ ભોગ અન્નનકુટ પ્રસાદ ધરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, આ ગણેશોત્સવનું આયોજન ૬ થી ૧૪ વર્ષના બાળકો દ્વારા કરવામાં આવે છે અને અહી દર્શન, પૂજન, આરતી સહિતનો લાભ લેવા માટે સ્થાનિક લોકો સહિતના આવે છે સાથોસાથ બાળકો દ્વારા ગણેશ મહોત્સવમાં દાંડિયા રાસ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના આયોજનમાં ગણપતિ બાપાની મૂર્તિની ખરીદી મંડપ ડેકોરેશન રોશની સજાવટ જાતે બાળકોની ટીમ દ્વારા કરવામાં આવે છે આ આયોજનને સફળ બનાવવા માટે રામશી રબારી, કાનો જોગડીયા, ગૉસાઈ પાર્થગીરી, આદિત્યરાજસિંહ ચૌહાણ, કાનજી દેગામા, વિરરાજસિંહ ચૌહાણ, ધ્યાનમ જોષી સહિત બાળકોએ જહેમત ઉઠાવી હતી