મોરબીના કલસટર-4 માં સફાઈ સહિતના કમની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો


SHARE















મોરબીના ચંદ્રેશનગરપુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો

મોરબીના ચંદ્રેશનગરપુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાને છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ દર્શનાર્થીઓને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ત્યાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે






Latest News