Morbi Today
મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો
SHARE
મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવ યોજાયો
મોરબીના ચંદ્રેશનગર, પુનિતનગર તેમજ યદુનંદનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાદાને છપ્પન ભોગ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો ત્યાર બાદ દર્શનાર્થીઓને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા સાત વર્ષથી દર વર્ષે ત્યાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે









