મોરબીમાં સ્વાવલંબી ભારત અંતર્ગત નીલકંઠ કોમર્સ સ્કૂલ ખાતે બિઝનેસ ટોક યોજાયો
મોરબીમાં બીમાર દર્દીને આર્થિક સહાય કરીને અજય લોરીયાના દિકરાનો જન્મદિન ઉજવાયો
SHARE
મોરબીમાં બીમાર દર્દીને આર્થિક સહાય કરીને અજય લોરીયાના દિકરાનો જન્મદિન ઉજવાયો
મોરબીના સેવાભાવી યુવા ઉધોગપતિ અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાના દિકરા દેવના જન્મ દિવસ હોય તેની ઉજવણીમાં અન્ય ખર્ચ કરવાના બદલે સેવકાર્યો થકી ઉજવણી કરી હતી અને શનાળા ખાતે કિડનીના દર્દી રેખાબેન દરિયાલાલભાઈ સાવલિયાને આર્થિક સહાય કરવા યોજાયેલ રામા મંડળમાં 51,000 નું અનુદાન આપી અને અજય લોરીયાએ તેના દિકરા દેવના જન્મ દિવસની ઉજવણી કરી હતી