ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી


SHARE













મોરબીના કુલદીપસિંહ જાડેજાની એનએસયુઆઇમાં મંત્રી તરીકે વરણી

ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનું નવું માળખું તૈયાર થયું તેમાં મોરબીનાં કુલદીપસિંહ જાડેજાને મંત્રી તરીકે ની જવાબદારી સોંપવામાં આવેલ છે.કુલદીપસિંહ જાડેજા ઘણા સમયથી એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસમાં રહી હંમેશા વિદ્યાર્થી અને યુવાનોનાં પ્રશ્નોને વાચા આપતા રહ્યા છે.સ્પર્ધાત્મક પરીક્ષાઓને લઇ થતાં છબરડા મુદ્દે પણ તેમને અલગ અલગ આંદોલન કરેલા તેમની કામગીરી અને પક્ષની વિચારધારાને નિષ્ઠાપૂર્વક વરાયેલ હોવાથી તેમને ગુજરાત પ્રદેશ એનએસયુઆઇનાં મંત્રી બનાવવામાં આવ્યા છે.આવનાર દિવસોમાં સમગ્ર મોરબી જીલ્લાનાં દરેક કોલેજ-સ્કૂલ કેમ્પસમાં જઈને વિદ્યાર્થીઓને વિચારધારા સાથે જોડી સંગઠન મજબૂત બનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોને વાચા આપશે.આ અગાઉ મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની ચૂંટણી લડી તેઓ મહામંત્રી બની કાર્ય કરી રહ્યા હતા. હવે પ્રદેશની ટીમમાં સમાવેશ થતાં મોરબી એનએસયુઆઇ માટે ગર્વની વાત ગણાય તેમ અહીંના એનએસયુઆઇના જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.






Latest News