મોરબીની ભારતી વિધાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો મોરબી SSY દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ યોગ દિવસ ઉજવાયો માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલ ખાતે યોગ દિવસની ઉજવણી કરાઇ ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી


SHARE











મોરબીમાં પાંજરાપોળ-યદુનંદન ગૌશાળાની માજી ધારાસભ્ય કાંતિભાઈ સાથે મુલાકાત લેતા ભાઇશ્રી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ગૌ સેવા માટેનો અનોખો સંકલ્પ કરવામાં આવ્યો હતો અને ગાય માતાના આશીર્વાદ નરેન્દ્ર મોદીને દીર્ઘાયુ માટે મળે તેવી શુભ ભાવના સાથે તેઓએ ગાય અને ગૌવંશોને ૭૨ ટન સુખડીનો પ્રસાદ આપવા માટેનો સંકલ્પ કર્યો છે ત્યારે મોરબીમાં તેઓએ કોરોનાના દિવંગતોના મોક્ષર્થે ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને કથા ગઇકાલે પૂર્ણ થઇ હતી ત્યાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે મોરબી માળિયા વિધાનસભા બેઠકના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ૭૨ ટન સુખડીનો પ્રસાદ બનાવીને ગાય તથા ગૌવંશોને આપવા માટેનો સંકલ્પ કરવામાં આવ્યો હતો જેથી કરીને  ભાઇશ્રી રમેશભાઈ ઓઝા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના લોકો ત્યાં હજાર રહ્યા હતા અને ત્યારે ભાઇશ્રીએ કાંતિભાઈ અમૃતિયાના સંકલ્પને તેમજ પાંજરાપોળ અને યદુનંદન ગૌશાળાની કામગીરીને બિરદાવી હતી






Latest News