મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ


SHARE













મોરબી અને માળીયાના ખેડૂતોને પાક નુકશાનનું વળતર આપવા ખાસ પેકેજ જાહેર કરવાની જાનકીબેન કૈલાએ કરી માંગ

મોરબી જિલ્લાના મોરબી અને માળીયામાં સતત વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે જેથી કરીને ખેડૂતોને નુકશાન થયું હોવાથી વળતર આપવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન કૈલાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને રાજ્યના ખેતી નિયામકને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જિલ્લાના મોરબી અને માળીયા (મી.) તાલુકામાં સતત વરસાદ હતો જેથી કરીને પાક નિષ્ફળ ગયો છે માટે ખાસ કિસ્સામાં આ બંને તાલુકા માટે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News