મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત


SHARE













મોરબીના કાલીકાનગર-લખધીરપુર સુધી સિટી બસ દોડાવવા રજૂઆત

મોરબી પાલિકા દ્વારા લોકોની માટે સિટી બસ દોડાવવામાં આવી રહી છે અને આસપાસના ગામના લોકોને તેનો લાભ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી નજીકના કાલીકાનગર અને લખધીરપુર ગામને પણ સિટી બસની સેવાનો લાભ આપવામાં આવી રહયો છે ત્યારે બંને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે

મોરબીના કાલીકાનગર ગ્રામ પંચાયતના સરપંચ જયંતીલાલ ખેંગારભાઈ, માજી સરપંચ ત્રિભુવનભાઈ ભાલોડિયા તેમજ લખધીરપુર ગ્રામ પંચાયતના સરપંચ ચંદ્રિકાબેન પરમાર અને ઉપસરપંચ વિનોદભાઈ રબારીએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને આ  બન્ને ગામમાંથી વિદ્યાર્થીશાળા-કોલેજમાં અપડાઉન કરે છે જેથી કરીને તેની સુવિધામાં વધારો કરવા માટે માંગ કરી છે જો સિટી બસ સેવાનો લાભ આપવામાં આવે તો બંને ગામના લોકોને ઘણો ફાયદો થશે






Latest News