મોરબી પાટીદાર નવરાત્રીની ટીમે મનોદિવ્યાંગ બાળકોની શાળા માટે વાન અર્પણ કરી
Morbi Today
મોરબીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન
SHARE
મોરબીમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન
મોરબીમાં બંગાળી સમાજ દ્વારા લખધીરવાસ ચોક ખાતે વિશાળ પંડાલમાં દુર્ગાષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને છ દિવસ સુધી ત્યાં શ્રદ્ધા પૂર્વક બંગાળી સમાજના લોકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, કોરોના મહામારી બાદ આ વર્ષે દુર્ગાષ્ટમીના છ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ન માત્ર બંગાળી સમાજના લોકો પરંતુ મોરબીના લોકો દર્શન અને પૂજન માટે આવે છે અને મહાઆરતી સહિતના ધાર્મિક પ્રસંગોને ધામધુમથી ઉજવવામાં આવે છે









