મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન


SHARE









હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન

હળવદ તાલુકના અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે સરકારની અગરીયાઓની કલ્યાણકારી યોજનાઓના વિભાગ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે આગામી મીઠાનું સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરીયા હિત રક્ષક મંચ દ્વારા અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિરે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર મોરી, અગરીયા હિત રક્ષક મંચમાં પ્રમુખ હરનીશભાઈ, મારૂતિસિંહ બારૈયા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે આગામી મીઠાની સિઝન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં ૩૦૦ થી વધી અગરીયા હાજર રહ્યા હતા






Latest News