ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા ટંકારા ઓવરબ્રિજ પાસે એસટી બસને ટક્કર મારીને 50 હજારનું નુકશાન કરનારા ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકામાં વિદેશી દારૂની 4 રેડ, 14 બોટલ દારૂ સાથે 4 પકડાયા: હળવદના ગોલાસણ ગામેથી 1200 લિટર આથો ઝડપાયો હળવદના ચરડવા ગામ પાસે 1188 બોટલ દારૂ ભરેલ ઇનોવા ઝડપાઇ, કાર ચાલક ફરાર: 8.98 લાખનો મુદામાલ કબ્જે વાંકાનેરના પંચાસિયા ગામે પતિએ રસોઈ બાબતે ઠપકો આપતા મહિલાએ ઝેરી દવા પીને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન


SHARE













હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન

હળવદ તાલુકના અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે સરકારની અગરીયાઓની કલ્યાણકારી યોજનાઓના વિભાગ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે આગામી મીઠાનું સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરીયા હિત રક્ષક મંચ દ્વારા અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિરે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર મોરી, અગરીયા હિત રક્ષક મંચમાં પ્રમુખ હરનીશભાઈ, મારૂતિસિંહ બારૈયા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે આગામી મીઠાની સિઝન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં ૩૦૦ થી વધી અગરીયા હાજર રહ્યા હતા






Latest News