મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો મોરબીમાં પાણીથી શેરી ધોતી મહિલાને પાડોશી મહિલા સહિત ત્રણ લોકોએ માથાકૂટ કરીને માર માર્યો ટંકારામાં પડતર જીનમાંથી 144 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન


SHARE













હળવદના અજિતગઢ ગામે અગરીયાઓનું સંમેલન

હળવદ તાલુકના અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિર ખાતે સરકારની અગરીયાઓની કલ્યાણકારી યોજનાઓના વિભાગ દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે ત્યારે આગામી મીઠાનું સીઝનને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને અગરીયા હિત રક્ષક મંચ દ્વારા અજિતગઢ ગામે આવેલ રામદેવપીર મંદિરે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મોરબી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જનરલ મેનેજર મોરી, અગરીયા હિત રક્ષક મંચમાં પ્રમુખ હરનીશભાઈ, મારૂતિસિંહ બારૈયા સહિતના અધિકારીઓએ અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે આગામી મીઠાની સિઝન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી આ સંમેલનમાં ૩૦૦ થી વધી અગરીયા હાજર રહ્યા હતા




Latest News