વાંકાનેરથી પીએસઆઈ હીરાભાઈ મઠિયાની કચ્છમાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો
SHARE
વાંકાનેરથી પીએસઆઈ હીરાભાઈ મઠિયાની કચ્છમાં બદલી થતાં વિદાય સમારોહ યોજાયો
આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અધિકારીઓની બદલીઑ કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જીલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની જુદાજુદા જીલ્લામાં બદલી કરવામાં આવી છે જેમાં વાંકાનેર સિટી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હીરાભાઈ મઠીયાની બદલી કચ્છ જીલ્લામાં કરવામાં આવી છે જેથી કરીને તેનો વિદાય સમારોહ યોજાયો હતો ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા તેના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી આ તકે પોલીસે અધિકારીઓએ અને રાજકીય આગેવાનો સહિતના હાજર રહ્યા હતા