મોરબી જલારામ મંદિરે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૦ દર્દીઓએ લાભ લીધો
માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક યોજાયુ
SHARE
માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામે ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક યોજાયુ
મોરબીના માળીયા(મી.) તાલુકાના મેઘપર ગામે સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતું નાટક આહીરનો ઇતિહાસ એવું 'શેતલને કાંઠે આલણ અને દેવરો' અને પેટ પકડીને હસાવે તેવું કોમીક નાટક 'એથીયો અને પેથીયો' મેઘપર ગામના યુવાનો દ્રારા રજૂ કરવામાં આવુ હતુ. મેઘપર ગામે આહીર યુવક મંડળ દ્વારા રાધે કૃષ્ણ મંદિર ચોક ખાતે પ્રખ્યાત નાટક આહીરનો ઇતિહાસ એવું શેતલને કાંઠે આલણ ને દેવરો અને પેટ પકડી ને હસાવે એવું કોમીક એથીયો અને પેથીયો યોજાયેલ.જેમાં નોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ઉપસ્થિત રહીને આહીર યુવા ગ્રુપ-મેઘપરનો ઉત્સાહ વધારો હતો