ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ


SHARE













મોરબીના મહેન્દ્રપરાની ગરબીમાં કથાકાર રતનેશ્વરીબેનના હસ્તે લ્હાણી અપાઈ

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં વર્ષોથી ગરબીનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ મહેન્દ્રપરા ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બાળાઓને લ્હાણી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી પાલિકાના ડ્રેનેજ કમિટીના ચેરમેન હનીફભાઈ મોવર, પાલિકાના મહિલા સભ્ય મમતાબેન ઠાકર તથા રામધન આશ્રમના કથાકાર રતનેશ્વરીબેન ઉપસ્થિત રહ્યા હતા અને બાળાઓને લ્હાણી આપવામાં આવી હતી ત્યારે મહેન્દ્રપરા વિસ્તારના લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા તેવું ગરબીના સંચાલક ધીરેનભાઈ ઠાકરે જણાવ્યુ છે






Latest News